કૃષિ જુગાડકલ્ચર ઓફ એગ્રીકલ્ચરીસ્ટ
આ દમદાર જુગાડ થી પંપ ને ઊંચો કર્યા વગર થશે છંટકાવ !
ખેડૂત ભાઈઓ, આજ ના કૃષિ જ્ઞાન વિડીયો માં આપણે એક દમદાર જુગાડ વિશે જાણીશું જેનાથી પંપ ને ઉંચો કર્યા વગર છંટકાવ કરી શકાય છે. આ જુગાડ થી ખેડૂતો ને વજન ઉંચકાવાથી છુટકારો મળશે. આ જુગાડ કેવી રીતે કામ કરે છે જોઈએ આ વિડીયો માં જુગાડ ની તમામ માહિતી.
👉 સંદર્ભ : કલ્ચર ઓફ એગ્રીકલ્ચરીસ્ટ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.