AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સ્માર્ટ ખેતીએગ્રોસ્ટાર ઇન્ડિયા
આંબા માં મધિયા ના રોગ નું નિયંત્રણ અને ફળ ખરતા અટકાવવા ના ઉપાય !
નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાતના ઘણા ખરા વિસ્તાર માં આંબા ના બગીચા જોવા મળે છે અને આંબા માં યોગ્ય અને સમયસર માવજત કરવાથી ધાર્યું ઉત્પાદન મળે છે. તો આ વિડિઓ માં આપણે જાણીશું આંબા માં મધિયા ના રોગ ની ઓળખ, નુકશાન અને તેનું સંકલિત નિયંત્રણ અને તેની જ સાથે કેરીનું ખરણ અટકાવવા ના ઉપાય જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
49
32
અન્ય લેખો