સલાહકાર લેખખેતી મારી ખોટ માં
આંબાવાડિયાને જીવાતથી કેવી રીતે બચાવવું?
👉 આંબાના પાકમાં જીવાતોથી મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. પાક ને તેનાથી બચાવવા માટે શું કાળજી રાખવી જોઇએ તેની વાત આ વીડિયોમાં કરવામાં આવી છે.
સંદર્ભ : ખેતી મારી ખોટ માં,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.