આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
આંતર પાક પધ્ધતિના ફાયદા
• એકમ વિસ્તારમાંથી એક જ સમયમાં વધુ ઉત્પાદન લઈ શકાય છે.
• પાકનિષ્ફળતા નું જોખમ ઘટાડી શકાય છે.
• કઠોળ પાકોનો આંતરપાકમાં સમાવેશ કરવાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે.
• રોગ, જીવાત અને નિંદામણ માં ઘટાડો કરી શકાય છે.
• આંતરપાક પધ્ધતિથી પાક ફેરબદલીના બધા જ ફાયદાઓ મેળવી શકાય છે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.