AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આંતર પાક પધ્ધતિના ફાયદા
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
આંતર પાક પધ્ધતિના ફાયદા
• એકમ વિસ્તારમાંથી એક જ સમયમાં વધુ ઉત્પાદન લઈ શકાય છે. • પાકનિષ્ફળતા નું જોખમ ઘટાડી શકાય છે. • કઠોળ પાકોનો આંતરપાકમાં સમાવેશ કરવાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે. • રોગ, જીવાત અને નિંદામણ માં ઘટાડો કરી શકાય છે. • આંતરપાક પધ્ધતિથી પાક ફેરબદલીના બધા જ ફાયદાઓ મેળવી શકાય છે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
18
0
અન્ય લેખો