આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
અડદમાં મધીયાનો ભયંકર પ્રકોપ
ખેડૂતનું નામ - શ્રી, દિનેશ સુમન
સ્થાન - કોટા, રાજસ્થાન
વિશેષતાઓ:
આ સમયે દરેક કઠોળ પર મધીયાનો પ્રકોપ દેખાય છે.
તે માટે ઉપાય તરીકે અરેવા અથવા રેનોવા @ 12 ગ્રામ/15 લીટર પાણીનો છંટકાવ કરવો. આ સમસ્યાનું નિયંત્રણ કરવા માટે 8 દિવસ પછી તે જ દ્રાવણનો ફરીથી છંટકાવ
જો તમને આજનો ફોટો ગમ્યો હોય તો પીળા અંગૂઠાની નિશાની પર ક્લિક કરો