AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સફળતાની વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
સફળ ખેડૂતની કહાની !!
🎊આઠમાં નોરતે માતા મહાગૌરીની આરાધના કરવામાં આવે છે. માતાનું આ રૂપ શાંતિ અને જ્ઞાનનું પ્રતીક છે. મહાગૌરી અન્નપૂર્ણાનું સ્વરૂપ પણ ગણાય છે. આ દિવસે અષ્ટમી પણ ઉજવવામાં આવશે. માતાની પૂજા કરતી વખતે ઘાટો લીલો રંગ પહેરવો જોયે. તો આજે આપણે જોઈશું એક એવા ખેડૂતમિત્ર ની સફળતાની કહાની વિશે કે જેમને મરચી ના પાક માટે એગ્રોસ્ટાર ના કૃષિ ડોક્ટર સાથે જોડાઈ મેળવ્યું જોરદાર ઉત્પાદન.તો જુઓ વિડીયો દ્રારા સંપર્ણ માહિતી. #Helping Farmer Win સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
7