AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
મગફળી માં નિંદામણ નિયંત્રણ !
🥜 ચોમાસુ ખરીફ સીઝન હવે પૂર જોશ માં ચાલુ થશે અને પિયત વ્યસ્થા ધરાવતા ખેડૂતો એ મગફળી નું વાવેતર ચાલુ પણ કરી દીધું છે એવામાં એક પ્રશ્ન સામાન્ય બને છે નિંદામણ ને કેવી રીતે શરૂઆત થી જ અટકાવી શકાય. તો આ સમસ્યા ના સમાધાન માટે હાજર છે ખાસ આ વિડીયો જેમાં પહેલા અને પછી કઈ દવા અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરી નીંદણ નિયંત્રણ કરી શકાય જાણીશું તમામ માહિતી. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
28
3
અન્ય લેખો