AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
લીંબુના પાકને બચાવો પાનકથીરી થી !!
🍋 લીંબુના પાકને પાન કથીરી થી ઘણું નુકશાન થાય છે.ફળ ની ગુણવતા બગડે છે સાથે સાથે પાક ની ઉત્પાદન ક્ષમતામાં પણ ઘટાડો થાય છે તો જાણો કેવી રીતે કરીશું આનું નિયંત્રણ. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
17
7
અન્ય લેખો