AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
સોયાબીન પાકમાં સંકલિત નીંદણ નિયંત્રણ !
સોયબીન પાકમાં નિંદામણને કાબુ કરવા માટે શરૂઆત થી જ ખેડૂતો એ કઈ દવા આપવી ક્યાં સમયે કેટલા પ્રમાણમાં આપવી જોઈએ તેના વિશે જણાવી રહ્યાં છે કૃષિ એક્સપર્ટ તો અંત સુધી જુઓ આ વિડીયો અને અન્ય સોયાબીન નું વાવેતર કરતા ખેડૂત મિત્રો સુધી શેર અવશ્ય કરજો હો....!! 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
19
1