ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
સફેદમાખી કરી શકે છે પાકને લાખો નું નુકશાન !!
🍆રીંગણના પાકમા વાતાવરણ માં ફેરફાર થતા આ જીવાત નો ઉપદ્રવ જોવા મળે છે.મુખ્યત્વે દિવસ અને રાત્રીના તાપમાન બદલાવ આવતા સફેદમાખી જોવા મળે છે.તો જાણીએ તેનું સચોટ નિયંત્રણ વીડિયોના માધ્યમ થી.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.