AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીTech Khedut
વ્યક્તિદીઠ મળશે 5 લાખની સહાય, જાણો આ યોજના !
આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓ માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. હવે આયુષ્માન ભારત યોજનાના લાભાર્થી પોતાનુ ‘આયુષ્માન કાર્ડ’ ફ્રીમાં લઇ શકો છો. આ યોજનામાં કઈ રીતે રજીસ્ટ્રેશન કરાવવું અને મહત્વની જાણકારી મેળવો અને અન્ય મિત્રો ને શેર કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Tech Khedut. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
21
9