AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
વરિયાળીમાં મોલોને ચપટીમાં ભગાડો !
🔰 ખેડૂત મિત્રો, વરિયાળીના પાકમાં મોળોનો ત્રાસ વધારે હોય છે જેના લીધે વરિયાળીની ગુણવતામાં ફરક પડે છે અને વરિયાળીના દાણા કાળા પડી જાય છે અને નુકસાન થાય છે તો મોલોનું ઝડપી નિયંત્રણ માટે વિડિઓને અંત સુધી જુઓ ! સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
4
અન્ય લેખો