AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મોન્સૂન સમાચારमौसम तक Devendra Tripathi
વરસાદ ને લઇ ને આવ્યા રાહત ના સમાચાર !
ગુજરાત માં મેઘ તો જાણે રિસાઈ ગયો હોય તેમ ભાર ચોમાસે વરસી રહ્યો નથી અને તેનાથી ખેડૂતોના માથે ચિંતા ના વાદળ ઘેરાયા છે, એવામાં હવામાન ખાતા તરફથી સારા સમાચાર મળી રહ્યા છે કે 15 ઓગસ્ટ પછી મેઘ મહેરબાદ થઇ શકે છે, તો જાણીયે આ વિડીયો માં સંપૂર્ણ માહિતી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : मौसम तक Devendra Tripathi. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
105
18
અન્ય લેખો