સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
મગફળી ની પીળાશ થશે દૂર ને પાક રહેશે તંદુરસ્ત !
હાલ, મગફળીના પાક માં ખેડૂતો ને જે સમસ્યા આવી રહી છે તે છે મગફળીની પીળાશ ની સમસ્યા. તો આ સમસ્યા ના સમાધાન માટે આપણે ક્યાં પગલાં ભરવા જોઈએ જેથી મગફળી ની આ સમસ્યા દૂર થાય અને મગફળી તંદુરસ્ત બની રહે જાણીયે આ ખાસ વિડીયો માં.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.