AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વીડીયોએગ્રોસ્ટાર ઇન્ડિયા
ભીંડા માં ચુસીયા જોવાતનો કરો ખાત્મો !
👉🏻ભીંડા ના પાક માં ચુસીયા જીવાત નું સંક્રમણ થવા થી પાક ઉત્પાદન પર ઘણી જ અસર થાય છે સાથે પાક ના પાન વળી જતાં તો ક્યારેક વધારે માત્રા માં સંક્રમણ હોય તો પાન ખરી જતાં હોય છે તો હવે પ્રશ્ન આવે છે કે આ માટે કઈ દવા થી અને કેવી રીતે જાણી શકાય છે સંક્રમણ જાણીયે આ વીડિયો માં. 👉🏻 ઉપર જણાવેલ દવા ખરીદવા માટે ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-434,AGS-CP-597,AGS-CP-193,AGS-CP-225,AGS-CP-291 ક્લિક કરો. 👉🏻 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને શેર કરો.
26
8
અન્ય લેખો