AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીSafar Agri Ki
પશુ ના મૃત્યુ પર મળશે સહાય ! જાણો કેટલી અને કેવી રીતે !
ક્યારેક પશુપાલક ના પશુ બીમારી ની મહામારી માં મૃત્યુ પામે છે અને જેથી પશુપાલક ને નુકશાન સહન કરવાનો વારો આવે છે, પણ આ માટે સરકાર કેટલાક અંશે વળતર આપતી હોય છે, તો આ વિડીયો માં જાણીયે કેટલી મળે છે સહાય, કેટલાક પશુના મૃત્યુ પર માટે મહત્તમ સહાય મળશે, સાથે ક્યાં કરવી અરજી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Safar Agri Ki આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
9