યોજના અને સબસીડીSafar Agri Ki
પશુ ના મૃત્યુ પર મળશે સહાય ! જાણો કેટલી અને કેવી રીતે !
ક્યારેક પશુપાલક ના પશુ બીમારી ની મહામારી માં મૃત્યુ પામે છે અને જેથી પશુપાલક ને નુકશાન સહન કરવાનો વારો આવે છે, પણ આ માટે સરકાર કેટલાક અંશે વળતર આપતી હોય છે, તો આ વિડીયો માં જાણીયે કેટલી મળે છે સહાય, કેટલાક પશુના મૃત્યુ પર માટે મહત્તમ સહાય મળશે, સાથે ક્યાં કરવી અરજી.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : Safar Agri Ki
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.