કૃષિ વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
પડ્યા પર પાટુ, ફરી વધ્યો ખાતર નો ભાવ ?
રાજ્યના ખેડૂતો ઉપર વધુ એક ભાવ વધારો ઝીંકાયો છે. રાસાયણિક ખાતરના ભાવોમાં વધારો થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. એક બેગ પર પોટાશમાં 123 રૂપિયા, સલ્ફેટમાં 80 રૂપિયા, એ.એસ.પી.માં 75 રૂપિયા ભાવ વધારો થયો છે. તો એન.પી.કે ખાતરમાં 125 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
ખાતર નામ ભાવ વધારો નવો ભાવ
પોટાશ 123 1000
સલ્ફેટ 80 740
એએસપી 75 1050
એનપીકે 125 1310
હાલ ખેડૂતો ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે.
વંદે માતરમ સેલ ની એક ઝલક https://youtu.be/dZ1HRZ5PD9A
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.