ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ડુંગળી માં ખાતર વ્યવસ્થાપન !
ખેડૂત મિત્રો, આજ ના વિડીયો માં આપણે જાણીશું કે ડુંગળી માં ગુણવત્તાયુક્ત ઉત્પાદન લેવા માટે ક્યાં ક્યાં ખાતર અને ક્યારે કેટલા પ્રમાણ માં ઉપયોગ કરવો જોઈએ, તો ચાલો મિત્રો આ વિડીયો થકી જાણીયે વધુ માહિતી !
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.