સમાચારગુરુમાસ્ટરજી
ખેડૂતો માટે છે રાહતના સમાચાર, ઘણો ફાયદો થશે આ યોજના થી.
👉🏼ખેતીના વીજજોડાણમાં વધારાનો વીજ ભાર વિનિમય કરાવવા સ્વૈચ્છિક યોજના જાહેર કરવામાં આવી છે. તો ચાલો જાણીએ વિડીયો દ્રારા ક્યાં સુધી ચાલુ રહેશે આ યોજના. અને શું કરવી પડશે કામગીરી. વધુ માહીતી વિડીયોમાં આપેલ લેખ દ્રારા મેળવો.
સંદર્ભ :- ગુરુમાસ્ટરજી
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.