AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખાતા અલગ કરવા પર ફરી જમીન માપણી નહીં કરવી પડે !!
સમાચારએગ્રોસ્ટાર
ખાતા અલગ કરવા પર ફરી જમીન માપણી નહીં કરવી પડે !!
📢આ બાબતની રજુઆત પૂર્વ કેબિનેટ મંત્રી તેમના રોજિંદા ગ્રામીણ પ્રવાસ માં વારંવાર સામે આવતી જોવા મળતા આ બાબતે તેમના દ્વારા રાજયના મુખ્‍યમંત્રી અને મહેસુલ મંત્રી ને લેખિત તેમજ મૌખિક રૂબરૂ મળી રજુઆત કરવામાં આવી હતી. આ બાબતે પૂર્વ મંત્રીની રજુઆત ધ્‍યાને લઈ ખેડૂતોની મુશ્‍કેલીઓ નિવારવા વર્તમાન સરકાર દ્વારા તારીખ ૨૩/૦૯/૨૦૨ના રોજ પરિપત્ર ક્રમાંકઃ સીટીએસ/૧૩૨૦૨૨/૧૫૦૮/હ થી જૂનો હુકમ સ્‍થગિત કરતા હવે ખેડૂતોના હિતમાં જમીનની માપણી બાદ જમીનના ૭-૧૨ ના પાના અલગ કરવા અંગેનો નિર્ણય મોકૂફ રાખેલ છે. અને ખેડૂતોની અરજી આધારે દાખલ થયેલ એન્‍ટ્રી મુજબ જ જમીનના ખાતા અલગ કરી આપવા સંબધિતો ને જી.આર. કરી સુચના આપેલ છે. જેના કારણે હજારો ખેડૂતોની મુશ્‍કેલીનો અંત આવેલ છે. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
38
16
અન્ય લેખો