AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ફટાફટ જાણોએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઉનાળુ મગફળીમાં પાન ખાનાર ઇયળોનો કરો ઇલાજ !
🥜 વાતાવરણમાં લાંબો સમય ભેજનું પ્રમાણ વધુ રહે તો આ જીવાતનું પ્રમાણ વધી શકે છે. આ ખાઉધરી ઇયળ છોડને ઝાંખરા જેવો બનાવી દે છે અને સોયા બેસતી વખતે ઉપદ્રવ રહે તો તેને પણ નુકસાન કરી શકે છે. આ ઇયળના નિયંત્રણ માટે ફ્લુબેન્ડીએમાઇડ 20 ડબલ્યુજી 5 ગ્રામ અથવા ફ્લુબેન્ડીએમાઇડ 3.50% + હેક્ષાકોનાઝોલ 5% ડબલ્યુજી 20 ગ્રામ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરવો. સાથે આ દવાથી ગેરુ ટિક્કાનું પણ નિયંત્રણ થઇ જાય છે. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
7
અન્ય લેખો